જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 4 બાળકના મોત, સિવિલ સર્જને આક્ષેપોને નકાર્યા મોતનું કારણ બાળકોની નબળી તંદુરસ્તી

ETVBHARAT 2025-11-23

Views 5

સિવિલ હોસ્પિટલના તબીબો પર જે આક્ષેપ કરાયો છે, તે પણ પાયા વિહોણા છે. રિપોર્ટમાં પણ બાળકોના મોતનું કારણ તેમની નબળી તંદુરસ્તી સામે આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS