સુરતના હીરા ઉદ્યોગમાં ફરી મંદી, 26000 રત્નકલાકારોના શિક્ષણ સહાયના ફોર્મને તાત્કાલિક મંજૂર કરવાની ઉઠી માંગ

ETVBHARAT 2025-12-02

Views 4

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા ગરીબ રત્નકલાકારો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી શિક્ષણ સહાય યોજના હેઠળ નામંજૂર કરાયેલા 26,000 ફોર્મને તાત્કાલિક મંજૂરી આપવા રજૂઆત.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS