રાજકોટના સાંઢવાયા ગામની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80થી વધુ ગાયોના મોત, વહીવટી તંત્ર થયું દોડતું

ETVBHARAT 2025-12-13

Views 19

છેલ્લા 24 કલાકમાં 80થી વધુ ગાયોના શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગને કારણે મોત થતાં સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS