દાંતાની વેકરી આશ્રમશાળામાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગથી દોડધામ, 1 વિદ્યાર્થીનું મોત

ETVBHARAT 2025-07-14

Views 9

દાંતાની વેકરી આશ્રમશાળામાં અચાનક 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝીનિંગની અસર થઈ છે. જોકે સારવાર દરમિયાન હોસ્ટેલમાં એક બાળકનું મોત થયાના પણ સમાચાર મળી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS