કોરોનાના લીધે અગિયારસ મંગળા આરતીના દર્શન TVમાં કર્યા, સાંજે શ્રીજીમહારાજની સવારીમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

DivyaBhaskar 2020-03-20

Views 1

ડાકોરઃડાકોર રણછોડરાયજી મંદિર નિર્માણના ઇતિહાસમાં પહેલી વખત શુક્રવારે વૈષ્ણવ અગિયારસના દિવસે જ શ્રદ્ધાળુઓ રણછોડરાયજી દર્શનથી વંચિત રહ્યા છે રણછોડરાયજી મંદિરમાં 745 કલાકે મંગળા આરતી સમયે અને તે બાદ તમામ ભોગના દર્શન યાત્રિકો અને દર્શનાર્થીઓએ મંદિર બહાર મૂકવામાં આવેલા ટેલિવિઝનના માધ્યમથી દર્શન કર્યા હતા વળી કેટલાકે કેબલ TV તો મોબાઈલ ધારકોએ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન દર્શન કરી સંતોષ માન્યો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS