ભગવાન ગણેશજીને ભજીએ એક સુંદર આરતીથી

Sandesh 2022-08-23

Views 1

કહેવાય છે કે ભગવાન તો ભક્તના ભાવના ભુખ્યા હોય છે..સંપુર્ણ ભાવ અને શ્રદ્ધા પુર્વક જો દેવી દેવતાઓની ભક્તિ કરવામાં આવે તો તેમની અસીમ કૃપા જરુરથી પ્રાપ્ત થાય છે..ત્યારે આજે છે મંગળકારી દેવ ગણેશજીને ભજવાનો શ્રેષ્ઠ વાર એટલે કે મંગળવાર...તો આવો ત્યારે ગણેશજીને ભજીએ એક સુંદર આરતીના માધ્યમથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS