મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે પર જાનનું જોખમ

Sandesh 2022-10-02

Views 608

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના જીવને જોખમ હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગુપ્તચર વિભાગ (SID)ને સીએમ શિંદેના જીવને ખતરો હોવાની ચોક્કસ માહિતી મળી હતી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS