બાંગ્લાદેશમાં 'સિતરંગ' ચક્રવાતનો કહેર, 5નાં મોત, મેઘાલયમાં શાળાઓ બંધ

Sandesh 2022-10-25

Views 332

બાંગ્લાદેશમાં 'સિતરંગ' ચક્રવાતનો (Sitrang Cyclone) કહેર જોવા મળી રહ્યો છે. સોમવારે મોડી રાત્રે ચક્રવાત સિતરંગના કારણે બાંગ્લાદેશમાં ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા. AFP સમાચાર એજન્સીએ આપત્તિ મંત્રાલયના કંટ્રોલ રૂમના પ્રવક્તા નિખિલ સરકારને ટાંકીને જણાવ્યું હતું કે બરગુના, નરેલ, સિરાજગંજ અને ભોલાના ટાપુ જિલ્લામાંથી મૃત્યુ નોંધાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS