અમદાવાદ શહેરમાં પણ જોવા મળ્યો જર્જરિત બ્રિજ

Sandesh 2022-11-01

Views 3.2K

મોરબીનો ઝૂલતો પુલ તૂટતાં જ 500થી વધુ લોકો મચ્છુ નદીમાં ડૂબ્યા હતા અને 135થી વધુ લોકોના મોત થયા છે. એવી જ હાલત અમદાવાદમાં થવાના એંધાણ જોવા મળી રહ્યા છે. સંદેશ ન્યૂઝ ચેનલ દ્વારા અમદાવાદના બ્રિજની તપાસ કરતા અનેક બ્રિજ જર્જરીત હાલતમાં જોવા મળ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS