રાજકોટમાં આશારામ કેસમાં સાક્ષીની હત્યામાં સામેલ આરોપી કર્ણાટકથી ઝડપાયો, જાણો

ETVBHARAT 2025-01-11

Views 1

અમૃત પ્રજાપતીએ આસારામના આશ્રમમાં 10 વર્ષ સુધી વૈદ્ય તરીકે પણ સેવા આપી હતી. આસારામ કેસમાં તેણે પોલીસને સપોર્ટ કરતા પોતાના નિવેદન આપ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS