નવસારીમાં માવઠાનો માર: ડાંગર-કેરીના પાકને ભારે નુકસાન, ખેડૂતોએ કરી સહાયની માંગ

ETVBHARAT 2025-05-07

Views 6

ભારે પવન અને કમોસમી વરસાદે ડાંગરના ઉભેલા પાકને જમીનદોસ્ત કરી નાંખ્યો છે. સરેરાશ 30 થી 40 ટકાનું નુકસાન નોંધાયું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS