યુદ્ધ વિરામના નિર્ણય બાદ કચ્છના લોકોએ રાહતનો શ્વાસ લીધો, લોકોએ યુદ્ધ વિરામના નિર્ણયને આવકાર્યો

ETVBHARAT 2025-05-10

Views 75

ભારત-પાકિસ્તાને એકમેક સામેની સૈન્ય કાર્યવાહી અટકાવવા નિર્ણય કર્યો છે. બંને દેશના ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સના વડાઓની બેઠકમાં યુદ્ધ વિરામ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS