યાત્રાધામ ડાકોર ખાતે વૈશાખી પુર્ણિમાએ રણછોડરાયજીના દર્શન માટે ભાવિકો ઉમટ્યા

ETVBHARAT 2025-05-12

Views 7

પૂનમના દર્શનનો વિશેષ મહિમા હોવાથી દર પૂનમે રાજાધિરાજના દર્શન કરવા ડાકોર ખાતે ભાવિકોનો મહેરામણ ઉમટે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS