અમદાવાદમાં વિમાન દુર્ઘટના, દિકરાને લંડન મળવા જનાર પાલનપુરના દંપતીનો કોઈ સંપર્ક નહીં

ETVBHARAT 2025-06-12

Views 155

અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટના બાદ પાલનપુરનું એક દંપતીનો કોઈ સંપર્ક થયો નથી, ભાડુઆતોનું કહેવું છે કે, તેઓ આજ વિમાન દ્વારા લંડન જઈ રહ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS