રિબડા અમિત ખૂંટ આપઘાત કેસ, સગીરાએ જયરાજસિંહ, પોલીસ અધિકારીઓ સહિત 28 લોકો સામે ફરિયાદ નોંધાવી

ETVBHARAT 2025-06-13

Views 115

અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી તરીકે સામે આવેલી સગીરાએ ફરિયાદી બનીને જયરાજસિંહ જાડેજા અને પોલીસ અધિકારીઓ સહિત 28 લોકો સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS