પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે "વંદે સોમનાથ" કાર્યક્રમનો પ્રારંભ થયો

ETVBHARAT 2025-07-15

Views 4

દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે 'વંદે સોમનાથ' કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો છે. આ કાર્યક્રમ શ્રાવણ માસના દર સોમવારે યોજાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS