ગંભીરા બ્રિજ તૂટતા દ.ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો માર્ગ બંધ, ટ્રાન્સપોર્ટરોને એક ટ્રિપ પાછળ 8-9 હજારનો ખર્ચ વધ્યો

ETVBHARAT 2025-07-15

Views 33

ભરૂચ અને દહેજના ઉદ્યોગોમાંથી માલ લાવતા અને લઈ જતાં ટ્રાન્સપોર્ટરોને હવે 60 થી 70 કિલોમીટરનો ફેરો ફરવો પડશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS