વિશાલા-નારોલને જોડતો શાસ્ત્રી બ્રિજ 6 મહિના બંધ રહેશે, વૈકલ્પિક રૂટ તરીકે આ રસ્તાનો ઉપયોગ કરવો પડશે

ETVBHARAT 2025-08-11

Views 28

9 ઓગસ્ટ 2025થી 8 ફેબ્રુઆરી 2026 સુધી શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS