દાહોદમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતું 'આદિવાસી સંગ્રહાલય' ખુલ્લું મુકાયું, એમ થાય કે આદિવાસીઓની વાસ્તવિક દુનિયા

ETVBHARAT 2025-07-19

Views 305

આજની પેઢી આદિવાસીઓની આગવી સંસ્કૃતિથી અવગત થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં આદિવાસી સંગ્રહાલયનું વર્ચ્યુઅલી ઉદ્ધાન કર્યુ હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS