હવે નવસારીમાં થશે બાબા અમરનાથના દર્શન, 800 કિલો બરફથી બનેલા 'બાબા બર્ફાની'ના દર્શને ભક્તોનું ઘોડાપૂર

ETVBHARAT 2025-08-04

Views 8

નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરમાં બાબા અમરનાથની પ્રતિકૃતિરૂપે બરફથી બનેલું શિવલિંગ સ્થાપવામાં આવ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS