સાબરમતી નદીના કાંઠે 700 વર્ષ જુના ભોલેશ્વર મહાદેવ, જાણો શું છે મંદિરનો ઈતિહાસ

ETVBHARAT 2025-08-11

Views 6

અમદાવાદમાં સાબરમતી નદિના કિનારે આવેલા એલિસબ્રિજની નીચે 20 જેટલાં શિવલિંગો અનોખું આકર્ષણ જમાવી રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS