નર્મદા: યાલગામ નજીક પુલના ખાતમુહૂર્ત સમારોહમાં સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર આક્ષેપો

ETVBHARAT 2025-09-25

Views 0

8 કરોડના નવા પુલ બનાવવા માટેનું ખાતમુહૂર્ત સાસંદ મનસુખ વસાવા સ્ટેજ પરથી ફરી નામ લીધા વિના ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લલકાર્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS