મહેસાણા: બહુચરાજી મંદિરે મા બહુચરને દોઢ કિલોથી વધુ વજનના સોનાના થાળમાં રાજભોગ ધરાવાયો, 450 વર્ષથી અખંડ પરંપરા

ETVBHARAT 2025-10-20

Views 6

બહુચરાજી મંદિર પરિસરમાં દર વર્ષે દિવાળી અને નૂતન વર્ષના શુભ મુહૂર્તે આ પરંપરાગત ઉત્સવનું આયોજન થાય છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS