ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદની જનજીવન પર અસર, અંકલેશ્વરમાં 12 mm વરસાદ ખાબક્યો

ETVBHARAT 2025-10-27

Views 6

ભરૂચમાં જાણે ચોમાસું પાછું આવી ગયું હોય તેવી દૃશ્યાવલિ સર્જાઈ છે, મેઘરાજાના આગમન સાથે જિલ્લાના નગરો અને ગામડા ફરી ભીંજાઈ ગયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS