નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો અધિકારીઓને કડક સંદેશ, કહ્યું ખેડૂત સહાયમાં ગેરરીતિ કરી તો ખેર નહીં...

ETVBHARAT 2025-11-15

Views 13

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના લસકાણા ખાતે આયોજિત 'પ્રજા વાત્સલ્ય પ્રતિનિધિ અભિવાદન સમારોહ'માં સરકારી અધિકારીઓને સ્પષ્ટ અને આકરો સંદેશ આપતાં ખળભળાટ મચી ગયો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS