ભાવનગરમાં ઠંડીમાં શેલ્ટર હોમ બન્યા આશીર્વાદ, ખોટા લોકોને લાભ લેતા રોકવા નિયમ બનાવવાની માંગ કરાઈ

ETVBHARAT 2025-11-21

Views 119

ઘરવીહોણા લોકો માટે મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હોમ બનાવવામાં આવેલા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં બનેલા શેલ્ટર હોમમાં લોકો લાભ પણ લઈ રહ્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS