ઉત્તરાખંડમાં ભયાનક બસ દુર્ઘટનામાં વડોદરાના વ્યક્તિનું મોત, પરિવાર પર શોકનું વાદળ છવાયું

ETVBHARAT 2025-11-24

Views 3

પાર્થભાઈ જોષી 19 નવેમ્બરે વડોદરાથી મથુરા ગયાં હતા. મથુરાથી તેઓ આગળ દહેરાદૂન પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક વિશેષ શિબિરમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS