ડારી ટોલ બૂથ પર ઘર્ષણ, મુસાફરોએ ટોલ કર્મીને માર માર્યો અને ખુરશીઓ ઉલાળી

DivyaBhaskar 2020-01-12

Views 2.5K

ગીર સોમનાથઃવેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર પર બૂથ કર્મીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ થયું છે આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રજસ્થાની બસના મુસાફરો અને ટોલ બૂથ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું આ દરમિયાન મુસાફરોએ ટોલ બૂથ પર તોફાન મચાવી તોડફોડ કરી હતી માત્ર એટલું જ નહીં, ટોલ કર્મીઓને માર પણ માર્યો હતો જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલા મુસાફરો ખુરશી ઉલાળતી અને પથ્થર ફેંકતી જોવા મળે છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS