સિંહના મૃતદેહને નદીમાં ફેંકી બે ખેડૂતો ફરાર, આ રીતે સિંહના મોતનો ફુટ્યો ભાંડો

ETVBHARAT 2025-08-24

Views 147

ગીર ગઢડાના મહોબતપરા ગામની રાવલ નદીમાં તરતા એક સિંહના મૃતદેહને જોઈને લોકો વનવિભાગને જાણ કરી હતી. જેની તપાસ કરતા સિંહના મૃત્યું કારણ સામે આવ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS