અમદાવાદમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે રેલી યોજીને આવેદનપત્ર, સાધુ સંતો સહિત મોટી સંખ્યામાં લોકોની હાજરી

ETVBHARAT 2025-11-03

Views 9

બગોદરા કેસરગઢ ગૌશાળાથી ગાડીઓના કાફલો અમદાવાદ કલેક્ટર કચેરી પહોચ્યોં હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત રાજ્યમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરાઈ રહી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS